Search This Blog

Tuesday 3 December, 2013

DHAMA RATHOD PARIVAR

.....JAY YOGESHVAR.....

RASMALA

.....JAY YOGESHVAR.....


નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ- ૧

ગુજરાત રાજ્ય માં ખુબ જ ઓછી સંખ્યામાં જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચાયેલા રાજપૂત નાડોદા સમાજના ઇતિહાસ બાબતે જુદી જુદી અટકળો થાય છે તેમ છતા નાડોદા કેમ કહેવાયા તેની કોઇ ચોક્કસ વિગત ન મળતા આ બાબતે થોડું સંશોધન કરી ઇતિહાસ ના સાધનો અને રાસમાળા ભાગ-૨ માંથી થોડી વિગત મળી છે.

રાજપૂત નાડોદા જ્ઞાતિ નો ઇતિહાસ રસપ્રદ છે અને તેનો સામાજીક વારસો ઉચ્ચ છે. આજકાલ જ્યારે સમાજ કે જે દારૂ, માંસાહાર, જુગાર વગેરે અસ્તિત્વ ધરાવતા સમાજના મોટા દુષણો વારસાગત છે. ત્યારે આપણો નાડોદા સમાજ કે જેનો વારસો બધાથીયે અલગ તરી આવે છે અને આવા વ્યસનો કે બદીઓ આપણો રાજપૂત હોવા છતા સ્પર્શી શકી નથી આપણો સમાજ જેનાથી અલિપ્ત રહી આપણે સમાજમાં આપણુ વર્ચસ્વ, વારસો ઉજજવળ રીતે જાળવી રાખ્યો છે તે એક પ્રશંસનીય બાબત છે. અને આ વારસો જાળવવા માટે આપણા સંસ્કાર અને શાંતિપ્રિય સ્વભાવ વધારે મદદરૂપ થયો છે. આપણે રાજપૂત નાડોદા છીએ તે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામે ઓળખાય છે.

વિરમગામથી રાધનપુર વિસ્તાર કે જે વઢીયાર ખારાપટ અહીં નાડોદા જ્ઞાતિ તરીકે ઓળખાય છે વળી કેટલી જગ્યાએ નાડોદા પટેલ પણ કહેવાય છે. સુરેન્દ્રનગર ઝાલાવાડમાં માત્ર નાડોદા તરીકે ઓળખાય છે. રાજકોટ, ભાવનગર અને ખોરજ સાણં વિભાગમાં રાજપૂત તરીકે ઓળખાય છે.

આપણે આ બધા રાજપૂત નાડોદા છીએ તે બાબત ખ્યાલમાં રાખવી જોઇએ. રાજપૂતના મુખ્ય ગુણો વફાદારી, શુરવીરતા, ટેક, ખાનદાની, સ્વમાન વગેરે આપણે જાળવી રાખ્યા છે. તેજ રીતે જાળવી રાખી બધા રાજપૂત સમાજમાં નાડોદા રાજપૂત કે જે ઉચ્ચ સ્થાને છે તે જાળવી રાખવા પરમાત્મા આપણને શક્તિ બક્ષે.

ગુજરાત ના ઇતિહાસના સાધનો અને રાસમાળા ભાગ- ૨ માંથી કેટલીક માહિતી મળે છે જેનો ટુંકસાર આ મુજબ છે.

અમદાવાદ ના બીજા બાદશા અહમદશાના સમયમાં (સને ૧૪૧૦-૧૪૪૨) બાદશાહે લુંટ ચલાવી અને બધો ખજાનો રાજાઓ-ગિરાસદારો પાસેથી ઝુંટવી લિધો અને રજવાડાના માલિક મિટાવી દીધા બાદશાહે બધા રાજપૂતોને વટલાવી મુસલમાન બનાવવા માટે ભારે દબાણ કર્યુ આવા સંજોગોમાં રાજપૂત સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જુદા જુદા પ્રયત્નો કરી જુદી જુદી રીતે રહ્યા ત્યારે રાજપૂત સમાજના ભાગ પડ્યા છે.

બાદશાહ ના ત્રાસથી જે પકડાઇ અને વટલાયા તે મોલેસલામ કહેવાયા.
જે અન્ય રાજ્યો માં કર ભરી ને રહ્યા તે કારડીયા રાજપૂત કહેવાયા.
જે સમાધાન કરીને ખંડણી ભરીને રહ્યા તે રાજા રહ્યા.
અને જે નરવા રહ્યા એટલે કે રાજ્યનો ખપ ન રાખીને ફક્ત જમીન ખેડીને ગુજરાન ચલાવ્યું તેથી નરવૈયા રાજપૂત કહેવાયા સમય અને કાર્યક્રમે નરવૈયા શબ્દનો અપભ્રંશ થઇ નાડોદા રાજપૂત કહેવાયા.

નાડોદા રાજપૂત સમાજમાં વિવિધ અટકો છે જેવી કે કટારીયા, ખેર, ગામી, ગોલેતર, ગોહીલ, ચાવડા, ચુડાસમા, ચૌહાણ, જાદવ, ડાભી, ડોડ, ડાયમા, ડોડીયા, દેસાઇ, બારડ, બુટીયા, પાવરા, પઢારિયા, પરમાર, ભાલૈયા, મોરી, રાઠોડ, રથવી, લકુમ, વાઘેલા, વલોણ, વાઢેર, સિંઘવ, સગર, સોલંકી, હેરમા એમ કુલ અટકો છે.
નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને                         ઇતિહાસ- ૨

નાદોલ ગામમાં પ્રખ્યાત દેવતાઓનો મોટો સમુહ છે. તેની પાડોશમાં પશ્ચિમ તરફ પાંચ માઇલ ઉપર નાદોલ નામે અજમેરના ચૌહાણો નું સ્થળ હતું અને ઘણા પ્રાચીન કાળમાં સ્થાપવામાં આવેલ હતું.

આ નાદોલમાંથી શિરોહીના દેવતા રાજપૂતો અને જાલોરના સોનીગરા રાજપૂતોની શાળા ઉભી થઇ હતી.

આ દેવડા રાજપૂતોએ જોધપુર ના રાઠોડવંશી રાજપુતોના અનેક પ્રયત્નો હુમલાઓ આવ્યા છતા પોતાની જમીન જાગીર ટકાવી રાખી છે. ત્યારે સોનીગરા રાજપૂતોએ બીજા રાજપૂતો સાથેની લડાઇમાં વિજયી બન્યા પણ તેઓનું નામ સ્વતંત્ર રાજ્યોની નોંધમાં જોવામાં આવતું નથી. આ કિંમતી જાગીર કે જેમા લગભગ ૩૮૦ ગામો આવેલા છે તે જોધપુર રાજ્ય સાથે જોડાયેલા હતા.

નાદોલથી આવે નાડોદા રાજપૂતો ન હોય ?

ચૌહાણ વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ સૌથી બહાદુર રાજા હતા. તેનો એક ભાટિન્ડાનો ાંગા નામનો સરદાર હતો. આ સરદારે પોતાના ૪૭ પુત્રો અને ભાઈઓ સહિત સતલજના કિનારા ઉ૫ર મહમદ ધોરી સામે યુઘ્ધ કરતા મરણ પામ્યા હતા. ત્યાંથી મહંતમ ધોરી અજમેર ઉ૫ર ચડી આવ્યો અને અજમેરમાં ૫ણ તે વખતે ચૌહાણ રાજપૂતો રહેતા હતા. જેમણે મહંમદ ઘોરીને સજજડ હાર ખવડાવી અને પાછા ફરવા ફરજ પાડેલ. આ ૫છી મહંમદ ઘોરી નેહવાલા અને નાંદોલ થઈને ગુજરાત તરફ ગયો.

ઇ.સ.૧૦૩૯ માં નાંદોલના રાજવીએ મહંમદ ઘોરી સામે પોતાના લશ્કર સાથે મક્કમ સામનો કરેલ પણ હાર થઇ મુસ્લીમ લશ્કરે નાંદોલ ને ખેદાન મેદાન કર્યુ. ત્યાંથી જીવ-ધર્મ અને સંસ્કૃતી બચાવવા બહાર ગયેલ. નાંદોલના રાજપૂતો કદાચ નાદોદા રાજા તો કહેવાયા હોય ?

લાખા નામના સરદારે ઈ.સ.૧૦૩૯ માં અજમેરમાંથી જુદા ૫ડી આ નાંદોલ રાજયની સ્થા૫ના કરેલી. આ લાખાએ ચણાવેલ કિલ્લો નાંદોલની ૫શ્ચિમે એક ટેકરીના ઢોળા ઉ૫ર આવેલ છે. આ નાંદોલના લાખા રાજવીની સતા એવી સર્વો૫રી હતી કે ગુજરાત ના અણહીલપુર જતા માલ ઉ૫ર તે જકાત લેતો અને ચિતોડ ના રાજવી પાસેથી ખંડણી ૫ણ ઉઘરાવતો. નાંદોલ એક ફળદ્રુ૫ જગ્યા છે.

૧. નાંદોલ, ર. બાલી, ૩.દેસુરી, ૪.સાદર
નામના જૈનોના પ્રાચીન તીર્થધામો છે.
 

Monday 2 December, 2013

NADODA RAJPUT HISTORY

.....JAY YOGESHVAR.....


નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ- ૧

ગુજરાત રાજ્ય માં ખુબ જ ઓછી સંખ્યામાં જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચાયેલા રાજપૂત નાડોદા સમાજના ઇતિહાસ બાબતે જુદી જુદી અટકળો થાય છે તેમ છતા નાડોદા કેમ કહેવાયા તેની કોઇ ચોક્કસ વિગત ન મળતા આ બાબતે થોડું સંશોધન કરી ઇતિહાસ ના સાધનો અને રાસમાળા ભાગ-૨ માંથી થોડી વિગત મળી છે.

રાજપૂત નાડોદા જ્ઞાતિ નો ઇતિહાસ રસપ્રદ છે અને તેનો સામાજીક વારસો ઉચ્ચ છે. આજકાલ જ્યારે સમાજ કે જે દારૂ, માંસાહાર, જુગાર વગેરે અસ્તિત્વ ધરાવતા સમાજના મોટા દુષણો વારસાગત છે. ત્યારે આપણો નાડોદા સમાજ કે જેનો વારસો બધાથીયે અલગ તરી આવે છે અને આવા વ્યસનો કે બદીઓ આપણો રાજપૂત હોવા છતા સ્પર્શી શકી નથી આપણો સમાજ જેનાથી અલિપ્ત રહી આપણે સમાજમાં આપણુ વર્ચસ્વ, વારસો ઉજજવળ રીતે જાળવી રાખ્યો છે તે એક પ્રશંસનીય બાબત છે. અને આ વારસો જાળવવા માટે આપણા સંસ્કાર અને શાંતિપ્રિય સ્વભાવ વધારે મદદરૂપ થયો છે. આપણે રાજપૂત નાડોદા છીએ તે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામે ઓળખાય છે.

વિરમગામથી રાધનપુર વિસ્તાર કે જે વઢીયાર ખારાપટ અહીં નાડોદા જ્ઞાતિ તરીકે ઓળખાય છે વળી કેટલી જગ્યાએ નાડોદા પટેલ પણ કહેવાય છે. સુરેન્દ્રનગર ઝાલાવાડમાં માત્ર નાડોદા તરીકે ઓળખાય છે. રાજકોટ, ભાવનગર અને ખોરજ સાણં વિભાગમાં રાજપૂત તરીકે ઓળખાય છે.

આપણે આ બધા રાજપૂત નાડોદા છીએ તે બાબત ખ્યાલમાં રાખવી જોઇએ. રાજપૂતના મુખ્ય ગુણો વફાદારી, શુરવીરતા, ટેક, ખાનદાની, સ્વમાન વગેરે આપણે જાળવી રાખ્યા છે. તેજ રીતે જાળવી રાખી બધા રાજપૂત સમાજમાં નાડોદા રાજપૂત કે જે ઉચ્ચ સ્થાને છે તે જાળવી રાખવા પરમાત્મા આપણને શક્તિ બક્ષે.

ગુજરાત ના ઇતિહાસના સાધનો અને રાસમાળા ભાગ- ૨ માંથી કેટલીક માહિતી મળે છે જેનો ટુંકસાર આ મુજબ છે.

અમદાવાદ ના બીજા બાદશા અહમદશાના સમયમાં (સને ૧૪૧૦-૧૪૪૨) બાદશાહે લુંટ ચલાવી અને બધો ખજાનો રાજાઓ-ગિરાસદારો પાસેથી ઝુંટવી લિધો અને રજવાડાના માલિક મિટાવી દીધા બાદશાહે બધા રાજપૂતોને વટલાવી મુસલમાન બનાવવા માટે ભારે દબાણ કર્યુ આવા સંજોગોમાં રાજપૂત સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જુદા જુદા પ્રયત્નો કરી જુદી જુદી રીતે રહ્યા ત્યારે રાજપૂત સમાજના ભાગ પડ્યા છે.

બાદશાહ ના ત્રાસથી જે પકડાઇ અને વટલાયા તે મોલેસલામ કહેવાયા.
જે અન્ય રાજ્યો માં કર ભરી ને રહ્યા તે કારડીયા રાજપૂત કહેવાયા.
જે સમાધાન કરીને ખંડણી ભરીને રહ્યા તે રાજા રહ્યા.
અને જે નરવા રહ્યા એટલે કે રાજ્યનો ખપ ન રાખીને ફક્ત જમીન ખેડીને ગુજરાન ચલાવ્યું તેથી નરવૈયા રાજપૂત કહેવાયા સમય અને કાર્યક્રમે નરવૈયા શબ્દનો અપભ્રંશ થઇ નાડોદા રાજપૂત કહેવાયા.

નાડોદા રાજપૂત સમાજમાં વિવિધ અટકો છે જેવી કે કટારીયા, ખેર, ગામી, ગોલેતર, ગોહીલ, ચાવડા, ચુડાસમા, ચૌહાણ, જાદવ, ડાભી, ડોડ, ડાયમા, ડોડીયા, દેસાઇ, બારડ, બુટીયા, પાવરા, પઢારિયા, પરમાર, ભાલૈયા, મોરી, રાઠોડ, રથવી, લકુમ, વાઘેલા, વલોણ, વાઢેર, સિંઘવ, સગર, સોલંકી, હેરમા એમ કુલ અટકો છે.
નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને                         ઇતિહાસ- ૨

નાદોલ ગામમાં પ્રખ્યાત દેવતાઓનો મોટો સમુહ છે. તેની પાડોશમાં પશ્ચિમ તરફ પાંચ માઇલ ઉપર નાદોલ નામે અજમેરના ચૌહાણો નું સ્થળ હતું અને ઘણા પ્રાચીન કાળમાં સ્થાપવામાં આવેલ હતું.

આ નાદોલમાંથી શિરોહીના દેવતા રાજપૂતો અને જાલોરના સોનીગરા રાજપૂતોની શાળા ઉભી થઇ હતી.

આ દેવડા રાજપૂતોએ જોધપુર ના રાઠોડવંશી રાજપુતોના અનેક પ્રયત્નો હુમલાઓ આવ્યા છતા પોતાની જમીન જાગીર ટકાવી રાખી છે. ત્યારે સોનીગરા રાજપૂતોએ બીજા રાજપૂતો સાથેની લડાઇમાં વિજયી બન્યા પણ તેઓનું નામ સ્વતંત્ર રાજ્યોની નોંધમાં જોવામાં આવતું નથી. આ કિંમતી જાગીર કે જેમા લગભગ ૩૮૦ ગામો આવેલા છે તે જોધપુર રાજ્ય સાથે જોડાયેલા હતા.

નાદોલથી આવે નાડોદા રાજપૂતો ન હોય ?

ચૌહાણ વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ સૌથી બહાદુર રાજા હતા. તેનો એક ભાટિન્ડાનો ાંગા નામનો સરદાર હતો. આ સરદારે પોતાના ૪૭ પુત્રો અને ભાઈઓ સહિત સતલજના કિનારા ઉ૫ર મહમદ ધોરી સામે યુઘ્ધ કરતા મરણ પામ્યા હતા. ત્યાંથી મહંતમ ધોરી અજમેર ઉ૫ર ચડી આવ્યો અને અજમેરમાં ૫ણ તે વખતે ચૌહાણ રાજપૂતો રહેતા હતા. જેમણે મહંમદ ઘોરીને સજજડ હાર ખવડાવી અને પાછા ફરવા ફરજ પાડેલ. આ ૫છી મહંમદ ઘોરી નેહવાલા અને નાંદોલ થઈને ગુજરાત તરફ ગયો.

ઇ.સ.૧૦૩૯ માં નાંદોલના રાજવીએ મહંમદ ઘોરી સામે પોતાના લશ્કર સાથે મક્કમ સામનો કરેલ પણ હાર થઇ મુસ્લીમ લશ્કરે નાંદોલ ને ખેદાન મેદાન કર્યુ. ત્યાંથી જીવ-ધર્મ અને સંસ્કૃતી બચાવવા બહાર ગયેલ. નાંદોલના રાજપૂતો કદાચ નાદોદા રાજા તો કહેવાયા હોય ?

લાખા નામના સરદારે ઈ.સ.૧૦૩૯ માં અજમેરમાંથી જુદા ૫ડી આ નાંદોલ રાજયની સ્થા૫ના કરેલી. આ લાખાએ ચણાવેલ કિલ્લો નાંદોલની ૫શ્ચિમે એક ટેકરીના ઢોળા ઉ૫ર આવેલ છે. આ નાંદોલના લાખા રાજવીની સતા એવી સર્વો૫રી હતી કે ગુજરાત ના અણહીલપુર જતા માલ ઉ૫ર તે જકાત લેતો અને ચિતોડ ના રાજવી પાસેથી ખંડણી ૫ણ ઉઘરાવતો. નાંદોલ એક ફળદ્રુ૫ જગ્યા છે.

૧. નાંદોલ, ર. બાલી, ૩.દેસુરી, ૪.સાદર
નામના જૈનોના પ્રાચીન તીર્થધામો છે.

GF0MNF ZFH5]TM V\U[ V[SDT

;ÁZFQ8= U]HZFTDF\ ZFH5]TMGL !# H[8,L D]bI U6FI K[4 T[DF\ GF0MNF ZFH5]TM 56 D]bI XFBFGF ZFH5]TM ACM/L ;\bIFDF\ J;[ K[P VF56L V[S AMl0ÅU JLZDUFD 5F;[ DF\0, UFDDF\ VFJ[,L K[P GF0MNF ZFH5]TM S[D SC[JFIF T[ V\U[ AFZM8MGL GM\WM .lTCF;GF 5]:TSM VG[ lX,F,[BM H]NF H]NF D\TjIM VF5[ K[P

s!f SM. ,B[ K[ S[ ZFH:YFGGF GF0M,YL VFjIF DF8[ GF0M,FDF\YL GF0MNF ZFH5]T SC[JFIFP
sZf V[S .lTCF;SFZ E~R 5F;[GF GF\NMN UFDYL VFJ[,F DF8[ T[ G\NMNFDF\YL GF0MNF ZFH5]T SC[JFIFP
s#f AFZM8MGF RM50FVMDF\ GF0MNF ZFH5]TM V\U[ H]NL H]NL GM\W D/[ K[P

1Fl+I NX"G !))( 5FGF !*5v!(# GL GM\W

                U]HZFTGF E~R VF;5F;GF GF\NMN VG[ CF\;M8 UFDDF\YL RF{CF6 ZFHISTF" ET'"JÎ  s ET'"J'wWf ALHFG]\ V[S NFG5+ .P;P *5* G]\ D?I]\ K[P V[GFYL HF6JF D/[ K[ S[ T[ JBT [E~R VF;5F;GF 5|N[X p5Z RF{CF6 J\XL ZFH5]TMG]\ ZFHI CT]\P  VG[ ET'"JÎ ALHM GFUFJ,MSGM ;FD\T CTMP VF ;FD\T GFDGL jIlÉ YL VHD[ZGF RF{CF6MGM J\XS|D X~ YFI K[P VF ;FD\T .P;P &)$ DF\ ZFHI SZTM CTM T[GF 5KL $ YL 5 ZFHJLIM 5KL VF ET'"JÎ ZFHJL AG[,P

VF GFUFJ,MSGF J\XHM GF0MNF ZFH5]T SC[JFIF T[JM 56 DT 5|JT[" K[P s5FGF !*5 DF\f

RF{CF6 J\XGL V[S XFBF GF0F{l,IF RF{CF6 56 K[P T[ V\U[ 5FGF !(#DF\ p<,[B K[ S[ GF0F{,YL GLS/JFYL T[ GF0F{l,IF RF{CF6 SC[JFIFP,FBG GF0F{,G[ Z$ 5]+F{YL RF{CF6F{GL Z$ XFBFVM Y. V[D SC[JFI K[P 56 VF DT V{lTCFl;S S;M8LDF\ ;O/ G YIMP 56 V[ CSLST ;tI K[ S[ ,FBG GF0F{l,IFYL RF{CF6F{GL Z$ XFBFVM GLS/LP



GF\NM, UFDov
                     GF\NM, UFDDF\ 5|bIFT N[J/MGM DM8M ;D}C K[P T[GL 50MXDF\ 5l`RD TZO 5F\R DF., p5Z GFNM,I GFD[ VHD[ZGF RF{CF6MG]\ :Y/ CT]\ VG[ T[ 36F 5|FRLG SF/DF\ :YF5JFDF\ VFJ[, CT]\P
                   VF GF\NM,DF\YL lXZMCLGF N[J0F ZFH5}TM VG[ hF,MZGF ;MGLUZF ZFH5}TMGL XFBF pEL Y. CTLP
                   VF N[J0F ZFH5}TMV[ HMW5]ZGF ZF9M0J\XL ZFH5}TMGF VG[S C<,F VFjIFP KTF\ 5MTFGL HDLG HFULZ 8SFJL ZFBL K[P tIFZ[;MGLUZF ZFH5}TMV[ ALHF ZFH5}TM ;FY[GL ,0F.DF\ lJHIL AgIFP 56 T[VMG]\ GFD :JT\+ ZFHIMGL GF[\WDF\ HMJFDF\ VFJT]\ GYLP
                   VF lS\DTL HFULZ S[ H[DF\ ,UEU #(_ UFDM VFJ[, K[P T[ HMW5]Z ZFHI ;FY[ HM0FI[,F CTF\P



















                        EFZTLI ;\:S'lTG]\ pHHJ/ 5F;]\ ZH5}TF6L

NMCZMv!                   DC[OL, gCMTL DF6TL gCMTL N[BTL GFR4
                               .TM ;}6TL SYF XF{I"GL ZH5}TF6L Z6JF;P
NMCZMvZ                    ;}6TL G CTL zJ6[4 AF\lNIF S[ZF AM,4
                                . TM ALTF\ OZ[ AF50F\4 CFHL 5FHL TM,P      
NMCZMv#                   RMZL H]UFZL R]U,L4 SM. SFD S]SFD 4
                                 V{;L AFT lWSSFZTL Z8TL D]B[ ZFDP
NMCZMv$                  VeIF;UTG[ VF\U6[4NFG N[TL ;gDFG4
                                B\T[ H[ BJ0FJTL4 5|[D WZL 5SJFGP
NMCZMv5                ;HJF SM lN X6UFZGF lN, DF\ G CTF SM04
                              V[ TM 5F,J AbTZ 5[ˆZTL SZJF H]wWM SM0P
NMCZMv&                     CF,Z0F\ h],FJTL UFTL Z6GF ULT4
                                  5Z6FDF\ GLH 5}+G[ 5FTL ULTF 5|LTP
NMCZMv*                    5]+G[ 56 5|[DYL CFY N[TL ClYIFZ4
                                  DZF[ SF\ DFZM DFD,[ V[ JNTL prRFZP
NMCZMv(                    DZTF H[ lN DFD,[4 A[8F EF. S[ AF54
                                  T[ lN lCdDT gCMTL CFZTL4 56 H5TL H]wWGF HF5P
NMCZMv)                    SFIZ VFJ[ SMS lN4 HM Z6 D[,L ZFH5}T4
                                  TM AM, V[JF AM,TL4 SYTL WLS S5}TP
NMCZMv!_                 GUFZF\ +\AS Z8[ VG[ I]wWGL YFTL HF64
                                  T[ lN ˆDZTL Z6 D[NFGDF\4 5C[,F\ N[TL 5|F6P
NMCZMv!!                 Z68F\6[ Z\U DM,DF\4 UFTL D\U/ ULT4
                                  5KL R0TL I]wW[ CM\XYL4I[CL ZFH5}TF6L ZLTP
NMCZMv!Z                  WZTL T[ lN W|]HTL4 NX 0UTF lNU5F,4
                                   T[ lN ZFH5}TF6L Z6 H\UDF\4 SZ WZTL SZDF/P
NMCZMv!#                  UFTL VG[ UJZFJTL4 U]6LHG VFU/ ULT4
                                   VFH SIF\ U. V[ Sl/I]UDF\4 . ZFH5}TF6LGL ZLTP
NMCZMv!$                  h[Z S8MZF\ hF{CZF\  VG[ DZTL Z6 DMHFZ4
                                   -/TF\ 5C[,F\ -F/TL . ZFH5}TF6L VJTFZP
NMCZMv!5                  ESTM NFTF\ EMDDF\ VFH DNM"DF\ 50L DM\SF64
                                  VFH HGGL V[ HFTL ZCL T[YL 50L HM TF6P
NMCZMv!&                 S[;Z D}\K EMZL\UD6L XZ6FUT ;M C0F\4
                                  ;lT 5IMWZ S'56WG4 . CFY 50[ HM D}VFP



                             V8SMGF 5lZJFZMGL lJ:TFZ 5|DF6[ ;\bIF

S|DP
   V8S
   Jl-IFZ
   BFZF58
  hF,FJF0
  ZFHSM8
 UMlC,JF0
    S], 5lZJFZ
!P
ZP
#P
$P
5P
&P
*P
(P
)P
!_P
!!P
!ZP
!#P
!$P
!5P
!&P
!*P
!(P
!)P
Z_P
Z!P
ZZP
Z#P
Z$P
Z5P
Z&P
Z*P
Z(P
Z)P
#_P
#!P
#ZP
##P
#$P
#5P
#&P
#*P
#(P
#)P
$_P
$!P
l;\WJ
RFJ0F
0Ml0IF
J-[Z
ZF9M0
HFNJ
5ZDFZ
UMlC,
B[Z
ZYJL
5-FlZIF
0FEL
5FJZF
J6M,
;M,\SL
S8FlZIF
C[ZDF
DMZL
;UZ
0M0
UFDL
N[;F.
EF,{IF
UM,[TZ
;}Z
,S]D
AFZ0
R}0F;DF
A]8LIF
RF{CF6
;6M,
0FIDF
5\RM,LIF
B8F6F
DSJF6F
JF3[,F
JF/F
GS]D
EF0,LIF
D[Z
lDIMZ
     &*!
     $#$
     !$(
     #!#
      Z_)
     !(#
        ))
     !&)
     !*!
      Z5(
        #$
     !5#
       5(
       !&
     !_Z
       )!
        Z)
       !!
       !5
       5$
         #
       &)
        Z)
         v
         v
        Z*
         v
       #)
         #
       !Z
         Z
      #_
        v
        v
        *
        &
        Z
       v
       v
       v
       #
      Z!)
      Z(#
      Z$(
        (!
      Z__
       ZZ(
     !!*
        5!
        !)
     !&#
          *
         v
      !&Z
      !_)
        !*
         Z!
         v
      !_*
        5!
         v
         v
        Z(
        &Z
         v
         v
          )
         Z#
         v
        !5
        !*
         Z* 
          v
          v
          v
          #
          Z
          $
          v
          v
          v
          v



      Z&)
      &!Z
       ZZ#
        *&
     !##
       ZZ(
      Z*#
      Z$#
      !_Z
        Z)
     !*&
          v
        $(
      !Z(
        !(
        #&
        *)
        $_
        Z*
          !
         v          v
         v
         v
          !
        )_
        $_
          !
          v
         Z_
          !
          v
          v
          v
        !#
          v
          v
          v
          v
          v
          v
          v
         
     Z(!
     Z_Z
       *&
       &!
       *&
       #*
         )
    !$!
       *(
        v
       !&
    !&&
         !
       5$
         &
       Z*
         #
         $
         )
       $(
         Z
         !
         v
         Z
         v
         5
         5
         v
         v
         &
         #
         v 
         v
         v
         v
         v
         v
         5
         v
         v
         v
      Z(#
        &_
       !Z&
       Z5_
      !$)
          v
      !$&
           5
      !)&
           &
       !Z_
           #
         5_
           !
      !5&
         Z5
        55
          v
         Z#
          v
        )$
          v
          v
        ((
          v
          $
        #$
          v
          v
          v
          v
          v
        !*
          !
          v
          v
          v
          v
          $
          #
          v
         !*Z#
         !5)!
            (Z!
           *(!
           *&*
           &*&
           &$$
           &_)
           5&$
           $5&
           #5#
            #ZZ
           #!)
           #_(
            Z))
            Z__
           !&&
           !&Z
           !Z5
          !_#
            ))
            )(
            )Z
            )!
            )_
            (5
            &#
            #)
            #(
            #&
            #Z
            #_
            !*
            !$
            !_
              (
              &
              5
              $
              #
              #


   #$5_
      ZZ*#
      Z)_&
      !#Z$
     !())
         !!(5Z
                                               NADODA RAJPUT


                                The Nadoda Rajput is one of the Rajput communities who migrated initially from Rajasthan to Mehsana district. Later they have spread to different areas. It is believed that they had not paid the imposed tax to the Muslim sultan so they were called narvaya. The defaulters of tax. In course of time, Narvaya was distorted to Nadoda. Some believe that at the time of migration, they had long hanging cords. Called naida meant for tightening the trousers around the waist. There were so Prominent that they were taxed. The Rajputs who were so taxed came to be known as Nadoda Rajputs.
          Though they are Rajputs, they eat vegetarian diet. Jowar,bajra and rice are the main cereals used alongwith all the available pulses and seasonal vegetables. Use of milk and milk products is common. Use of liquor is limited to a few who buy it from those who illegally manufacture it.
          Nadoda Rajputs have four ghols ( marriage circles ) and marital alliances between them is restricted. In case of dress, ornaments, customs. Social practices and style of life each ghol is specific in relation to others. So for all practical purposes they can be considered as groups. The Nadoda Rajputs further have ataks ( clans ) which enjoy an equal social status. As they consider themselves to be Rajputs. They are supposed to be Kshatriya by varna. Other communities in the area also consider them such.
                        Marriage alliances between members of the same atak or between different ghols is prohibited. At least four generations are avoided on both sides for purposes of  marriage alliances. Child marriages have given way to adult marriages. Boys marry by the age of twenty two and girls by eighteen years of age. Respectively but they are betrothed at an early age. Marriages are generally arranged by negotiation. Morogamy is common. Junior levirate is permissible. Sorrorate is also allowed. Residence is patrilocal. Incidence of ghar jamai is low. Vermilion on the  hair-parting  and some behavioural gestures and dress patterns are also the indicators of the marital status of a woman. Divorce is permitted . natrun ( remarriage ) is permissible for a widow as well as for divorced ones.
              Most of the families are joint/ extended types, nuclear families are less in number. Avoidance relations exist for the daughter-in-law with elder brother-in-law and father-in-law. Joking  relations exist with the elder brother’s wife and with wife’s younger sibs. Inheritance is male equigeniture. Succession is in the male male line. Descent is reckoned in the male line. Inter-family linkages are forged between the atak and community members.
                Women do not have to right to property. Most of them work as agricultural labours. They take care of their cattle too. They fetch potable water and collect fuel wood. They play important roles in the mechanism of social control or in political activities. They have almost an equal say in family management and their consent is sought in decision-making. But on the whole, they have lower status than that of men.
                On delivery, the child is bathed on the same day while the mother is ceremonially bathed on the sixth day, i.e. chhatti day, jal devata is worshipped at the end of the pollution period i.e. after fourty five days. Marriage starts with Ganpathy puja followed by pithi i.e.( application of a paste of turmeric powder mixed with oil on the body of the bride and groom ). After this chakla pujan ( worship of the potter’s wheel ) is observed. The marriage union is confirmed with the rites of hast melap. Kul-devi ( family deity ) of the groom is worshipped before the consummation of marriage.
                 On death, the body is firstbathed, then wrappedup in new clothes; while in case of men and of particular colour in case of women ( depending on her marital status). The dead body is then carried on thatidi to cremation ground. In  case of death of children or death due to small pox. ( shitala mata ) the dead body is buried. The main mortuary rites are observed on the twelfth day and with that period of death pollution comes to an end. Khar-khara i.e. breast-beating by women in case of death of a young person is common. Nil-parnev is observed on demand by the manes through a medium. Memorial stones are erected in honour of the dead ancestors who lost life for a noble cause.



  
                                                                          GF0MNF ZFH5}T

             VF GF0MNF ZFH5}T V[S V[JM ;D]NFI K[ S[ H[  JQFF[" 5C[,F ZFH:YFG YL 5|FZ\EDF\ DC[;F6F lH<,FDF\ VFjIM CTMP 5KL YL T[VM V,UvV,U lJ:TFZDF\ O[,FI[,F K[P V[J] DFGJFDF\ VFJ[ K[ S[ T[VM V[ D]:,LD ;],TFGM V[ ,FN[, SZ G R}SjIM CTM VG[ GZJF ZCIF VG[ 5MTFGL lUZF;NFZL HDLG B[0L G[ H ZCIF CTFP H[YL T[VM GZJ{IF ZFH5}T SC[JFIF S[ H[VM SZ EIF" JUZGF CTF T[ GZJ{IF ZFH5}T XaN V5E|\X YTF GF0MNF ZFH5}T YIMP